ગુજરાતમા
શક્તિ અને ભક્તિનું અનન્ય ધામ

સૌપ્રથમ શિખરબંધ કાલભૈરવ મંદિર

અમરવલ્લી તાલુકાના બોલુંદ્રા ગામમાં સ્થિત, શ્રી કાલભૈરવ ધામ એ ભક્તિ, શ્રદ્ધા અને સેવા નો જીવંત પ્રતિક છે. હજારો ભક્તો દરરોજ દાદાના દર્શન માટે પધારે છે અને અહીંની દિવ્ય શાંતિ અને ઉર્જાનો અનુભવ કરે છે.

Daily Programme

Temple Opening Time 6:00 AM

Temple Closing Time 7:00 PM

Morning Aarti Time 6:00 AM

Morning Aarti Time 6:00 AM

Evening Aarti Time 6:30 PM

Watch Video

કાળ ભૈરવ દાદા નો પરિચય

અરવલ્લી તાલુકાના બોલુંદ્રા ગામમાં સ્થિત, શ્રી કાલભૈરવ ધામ એ ભક્તિ, શ્રદ્ધા અને સેવા નો જીવંત પ્રતિક છે. હજારો ભક્તો દરરોજ દાદાના દર્શન માટે પધારે છે અને અહીંની દિવ્ય શાંતિ અને ઉર્જાનો અનુભવ કરે છે.

વર્ષોની પરંપરા
0 +
દીવડાં આરતી
0
ભક્તો દર વર્ષે દર્શન
0 +
ભક્તો માટેનો ગૌરવ

અખબારોમાં કાળ ભૈરવ મંદિર

અખબારોમાં છપાયેલા આ લેખો ભક્તો માટે ગૌરવની બાબત છે. આ મંદિર માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પણ લોકપરંપરા, સંસ્કૃતિ અને એકતાનું જીવંત પ્રતીક છે.

નવરાત્રી નોમ હવન - ૨૦૨૫

Slide 1 Sub Title

🙏 હજારો ભક્તોના ભાવથી યોજાયેલ હવન મહોત્સવમાં પ્રસાદરૂપે ૪૩૭૪ કિલો સુખડી પ્રસાદનું વિતરણ થયું. ➡️ ૧૯૪૪ કિલો લોટ ➡️ ૧૪૫૮ કિલો ગોળ ➡️ ૯૭૨ કિલો ઘી🌸 ૩૨,૦૦૦થી વધુ દર્શનાર્થીઓએ દાદાના આશીર્વાદનો લાભ લીધો. શ્રી કાલભૈરવ દાદા સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે 🙏✨ જય શ્રી કાલભૈરવ દાદા ✨

નવરાત્રી નોમ હવન - ૨૦૨૫

Slide 1 Sub Title

🙏 હજારો ભક્તોના ભાવથી યોજાયેલ હવન મહોત્સવમાં પ્રસાદરૂપે ૪૩૭૪ કિલો સુખડી પ્રસાદનું વિતરણ થયું. ➡️ ૧૯૪૪ કિલો લોટ ➡️ ૧૪૫૮ કિલો ગોળ ➡️ ૯૭૨ કિલો ઘી🌸 ૩૨,૦૦૦થી વધુ દર્શનાર્થીઓએ દાદાના આશીર્વાદનો લાભ લીધો. શ્રી કાલભૈરવ દાદા સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે 🙏✨ જય શ્રી કાલભૈરવ દાદા ✨

નવરાત્રી નોમ હવન - ૨૦૨૫

Slide 1 Sub Title

🙏 હજારો ભક્તોના ભાવથી યોજાયેલ હવન મહોત્સવમાં પ્રસાદરૂપે ૪૩૭૪ કિલો સુખડી પ્રસાદનું વિતરણ થયું. ➡️ ૧૯૪૪ કિલો લોટ ➡️ ૧૪૫૮ કિલો ગોળ ➡️ ૯૭૨ કિલો ઘી🌸 ૩૨,૦૦૦થી વધુ દર્શનાર્થીઓએ દાદાના આશીર્વાદનો લાભ લીધો. શ્રી કાલભૈરવ દાદા સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે 🙏✨ જય શ્રી કાલભૈરવ દાદા ✨

અમારા ઈન્સ્ટાગ્રામથી — તાજી ભક્તિની ઝલક

કાળ ભૈરવ દાદા મંદિરના તાજા દર્શન, પૂજા-અર્ચના, આરતી અને ઉત્સવની તસવીરો હવે સીધી અહીં જુઓ. દરરોજ નવી પોસ્ટ્સ અમારા સત્તાવાર Instagram પેજ પરથી આપમેળે અહીં દેખાશે.🙏 જોડાયેલા રહો, ભક્તિમાં રહો.

સંપર્ક અને સ્થાન

કાળ ભૈરવ દાદાના આશીર્વાદ માટે કે કોઈ માહિતી માટે તમે નીચેનો ફોર્મ ભરી શકો છો.
અમારું મંદિર ટ્રસ્ટ તમારો સંદેશ પ્રાપ્ત થયા પછી શક્ય તેટલી વહેલી તકે પ્રતિસાદ આપશે.

Phone

+91 12345 67891

Email

Shreekaalbhirav@gmail.com

Address

બોલુન્દ્રા (શ્રી કાલભૈરવ ધામ), ખેડ-તસિયા રોડ, તા. ઇડર, જી. સાબરકાંઠા